સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 9th March 2018

ટંકારાના વીરપર ગામના નીતિન ચાવડાએ ગળેફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું

ટંકારાના વીરપર ગામમાં રહેતા યુવાને અગમ્ય કારણોસર ગળેફાસો ખાઈને આપઘાત કરી લેતા પોલીસ અગે નોધ કરી તપાસ હાથ ધરી છે

   મળતી વિગત મુજબ ટંકારાના વીરપર ગામમ રેહતા અને મજુરી કામ કરતા નીતિન આબંલાલ ચાવડા ( ..૨૦ ) પોતની ઘરે ગળે ફાસો ખાઈ લીધો હતો ઘટનાની જાણ થતા ટંકારા પોલીસ દોડી ગઈ હતી અને મૃતદેહ ને પી.એમ. માટે હોસ્પિટલ ખસેડાયો હતો આપઘાતની નોધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી

અગે ની વધુ તપાસ ટંકારા પોલીસ મથકના સુરેશભાઈ ઠોરિયા ચલાવી રહ્યા છે

(12:28 am IST)