સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 8th October 2019

સુરેન્દ્રનગરના લક્ષ્મીપરામાં ગટરના પાણી ઘરમાં ઘુસી જતા મહિલાઓનો હલ્લાબોલ

વઢવાણ, તા., ૮: સુરેન્દ્રનગરના લક્ષ્મીપરા વિસ્તારમાં ગટરોના પાણી ઘરમાં ઘુસી જાય છે. ડેન્ગ્યુના દર્દીઓની સંખ્યામાં પણ વધારો જોવા મળી રહયો છે.

ત્યારે અનેક પ્રકારની સમસ્યાઓને લઇને મીહલાઓ દ્વારા અવાર નવાર રજુઆતો કરવા છતા ધ્યાન ન અપાતા આખરે હલ્લાબોલ કરી રજુઆત કરવામાં આવેલ છે. (તસ્વીરઃ અહેવાલઃ ફારૂક ચૌહાણ-વઢવાણ)

(1:15 pm IST)