સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 8th September 2018

જુનાગઢના દામોદર કુંડમાં પિતૃતર્પણ માટે ભાવિકો ઉમટયા

 જુનાગઢ : દામોદર કુંડ ખાતે ભાદરવી અમાસના પિતૃતર્પણનુ  ખૂબ જ મહત્વ હોવાથી ભાવિકો ઉમટી પડે છે. કાલે ભાદરવી અમાસ હોવાથી આજે સવારથી જ ભાવિકો પિતૃતર્પણ માટે ઉમટી પડયા હતા જે તસ્વીરમાં નજરે પડે છે. (અહેવાલ : વિનુ જોષી, તસ્વીરઃ મુકેશ વાઘેલા જુનાગઢ)

(4:26 pm IST)