News of Saturday, 8th September 2018
જુનાગઢના દામોદર કુંડમાં પિતૃતર્પણ માટે ભાવિકો ઉમટયા
જુનાગઢ : દામોદર કુંડ ખાતે ભાદરવી અમાસના પિતૃતર્પણનુ ખૂબ જ મહત્વ હોવાથી ભાવિકો ઉમટી પડે છે. કાલે ભાદરવી અમાસ હોવાથી આજે સવારથી જ ભાવિકો પિતૃતર્પણ માટે ઉમટી પડયા હતા જે તસ્વીરમાં નજરે પડે છે. (અહેવાલ : વિનુ જોષી, તસ્વીરઃ મુકેશ વાઘેલા જુનાગઢ)
(4:26 pm IST)