News of Saturday, 8th September 2018
જુનાગઢમાં પેટ્રોલ છાંટીને યુવાનનું અગ્નિસ્નાન
મજુરી કામ ન મળતા આપધાત કર્યો
જુનાગઢ તા.૮: જુનાગઢમાં હર્ષદનગરમાં રહેતો ઇમરાન ઓસમાણભાઇ ચોવટ (ઉ.વ.૨૮) ને છેલ્લા કેટલાક સમયથી મજુરી કામ મળતુ ન હોય તેથી બેકારીથી કંટાળી જઇને ગઇકાલે ઘરે પોતાના પર પેટ્રોલ રેડીને અગ્નિસ્નાન કરી લીધું હતું.
બી ડિવીઝન પોલીસ તપાસ ચલાવી રહી છે.(૧.૧૮)
(4:25 pm IST)