સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 8th September 2018

સોમનાથ મહાદેવને રપ૧ સફેદ ફુલનો શ્રૃંગાર

સોમનાથ મહાદેવને શ્રાવણ માસનાં અંતિમ દિવસો બારસનાં રોજ રપ૧ સફેદ ફુલોનો શ્રૃંગાર કરવામાં આવેલ જેને ભકતોએ દર્શન કરી ધન્ય થયા હતાં.

(12:21 pm IST)