સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 8th September 2018

ઉનામાં હાર્દિક પટેલના સમર્થનમાં ઉપવાસ

ઉનામાં પાટીદાર સમાજે ખોડલધામ આશ્રમમાં હાર્દિકના આમરણાંત ઉપવાસ આંદોલનના સમર્થનમાં પાટીદારોએ પ્રતિક ઉપવાસ ધરણા કર્યા હતા. હાર્દિક પટેલ ૧૪ દિવસથી સર્વણોને અનામત અને ખેડુતોને દેવા માફીની માંગણી સાથે આમરણાંત ઉપવાસ આંદોલન કરી રહેલ છે તેમના સમર્થનમાં ખોડલધામ પટેલ વાડીમાં ઉના-ગીરગઢડા તાલુકા ત્થા શહેરના પાટીદાર સમાજના આગેવાન મગનભાઇ ગજેરા ત્થા આગેવાનોએ સવારમાં પ્રતિક ઉપવાસ કરી આંદોલન સફળ થાય તે માટે પ્રાર્થના ધુન-ભજન કરી હતી શાંતિપૂર્ણ પૂર્વક કાર્યક્રમ યોજયુ હતું તે તસ્વીર (૬.૧૩)

(12:20 pm IST)