સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 8th September 2018

ભાવનગરમાં કોંગ્રેસના ૨૪ કલાકના ઉપવાસ

 ભાવનગરમાં કોંગ્રેસ દ્વારા કલેકટર કચેરી ખાતે સરકારની ખેડૂત વિરોધી નીતિનાં વિરોધમાં ૨૪ કલાકના ઉપવાસ કરવામાં આવ્યા હતા. જેમા ધારાસભ્ય કનુભાઈ બારૈયા, પ્રવિણભાઈ મારૂ, જીલ્લા પ્રમુખ પ્રવિણભાઈ રાઠોડ, શહેર પ્રમુખ રાજેશ જોષી, મહિલા પ્રમુખ ભાવનાબેન વોરા સહિતના આગેવાનો-કાર્યકરો ઉપવાસમાં જોડાયા હતા (તસ્વીર-અહેવાલઃ મેઘના વિપુલ હિરાણી-ભાવનગર)(૨-૧૩)

(12:13 pm IST)