સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 8th August 2020

વેરાવળમાં કોરોના વિસ્ફોટ : વધુ 12 કેસ સહીત ગીર સોમનાથ જીલ્લામાં વધુ 23 કેસ પોઝીટીવ

વેરાવળમાં 12 કેસ,તાલાલામાં 4 કેસ, ઉનામાં 3 કેસ, કોડીનાર અને અન્ય જિલ્લાનો એક કેસ નોંધાયો

વેરાવળમાં કોરોના વિસ્ફોટ થયો છે વેરાવળમાં કોરોનાના વધુ 12 કેસ સહીત ગીર સોમનાથ જીલ્લામાં વધુ 23 કેસ પોઝીટીવ નોંધાયા છે આજે નોંધાયેલ કુલ 23 કેસમાં વેરાવળમાં 12 કેસ,તાલાલામાં 4 કેસ, ઉનામાં 3 કેસ, કોડીનાર અને અન્ય જિલ્લાનો એક કેસ નોંધાયો છે

 

(9:22 pm IST)