News of Thursday, 8th August 2019
રાજકોટ તાલુકાના અગ્રણીઓ દ્વારા સરધારમાં વિજયોત્સવ
રાજકોટ : ભારત સરકારે કાશ્મીરમાંથી કલમ ૩૭૦ હટાવવાનું પગલું ભરતા નરેન્દ્રભાઇ મોદી અને અમિતભાઇ શાહને અભિનંદન આપવા વિજયોત્સવ યોજાયો હતો. આ પ્રસંગે તાલુકા પંચાયતના સભ્ય ચેતન પાણ, સરપંચ પિન્ટુ ઢાંકેચા, ઉપસરપંચ ભુપત વડુકિયા, ગામના નાગરીકો વગેરે ઉપસ્થિત રહયા હતા.
(12:03 pm IST)