News of Saturday, 8th May 2021
જામનગર શહેરમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો : વધુ 6 દર્દીઓના મોત :નવા 382 પોઝિટિવ કેસ : વધુ 306 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા
જામનગર : જામનગર શહેરમાં આજે કોરોના વિસ્ફોટ થયો છે, આજે વધુ 6 દર્દીઓનો કોરોનાએ જીવવું લીધો છે , કોરોનાના નવા 382 પોઝિટિવ કેસ નોંધાયા છે, જયારે છેલ્લા 24 કલાકમાં વધુ 306 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા છે અત્યાર સુધીમાં કુલ 3,49,181 સેમ્પલ લેવાયા છે
(7:10 pm IST)