News of Saturday, 8th May 2021
જામનગર જિલ્લાના ગ્રામ્યમાં કોરોનાએ કહેર વર્તાવ્યો : વધુ 5 દર્દીઓના મોત : નવા 264 કેસ નોંધાયા : વધુ 453 દર્દીને ડિસ્ચાર્જ કરાયા
જામનગર : જામનગર જિલ્લાના ગ્રામ્યમાં કોરોનાએ કાળોકેર વર્તાવ્યો છે આજે વધુ 5 દર્દીઓના કોરોનાથી મોત થયા છે આજે કોરોનાના નવા 264 કેસ નોંધાયા છે જયારે છેલ્લા 24 કલાકમાં વધુ 453 દર્દીને ડિસ્ચાર્જ કરાયા છે,અત્યાર સુધીમાં કુલ 2,59,946 સેમ્પલ લેવાયા
(7:08 pm IST)