News of Thursday, 8th April 2021
જામનગર જિલ્લાના ગ્રામ્યમાં કોરોનાએ કાળોકેર વર્તાવ્યો : નવા 117 કેસ નોંધાયા :વધુ 1 દર્દીનો કોરોનાએ જીવ લીધો : વધુ 6 દર્દીને ડિસ્ચાર્જ કરાયા
જામનગર : જામનગર જિલ્લાના ગ્રામ્યમાં કોરોનાએ કાળોકેર વર્તાવ્યો છે આજે કોરોનાના નવા 117 કેસ નોંધાયા છે જયારે છેલ્લા 24 કલાકમાં વધુ 6 દર્દીને ડિસ્ચાર્જ કરાયા છે,આજે વધુ એક દર્દીનો કોરોનાએ જીવ લીધો છે મૃત્યુઆંક 15 છે, અત્યાર સુધીમાં કુલ 2,10,546 સેમ્પલ લેવાયા
(6:28 pm IST)