સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 8th April 2021

કોરોના કેસ વધતા વાંકાનેર માર્કેટિંગ યાર્ડ રવિવાર સુધી બંધ

રાજકોટ : કોરોના કેસમાં દિવસેને દિવસે વધારો થઈ રહ્યો છે ત્યારે મોરબી જિલ્લાના વાંકાનેર અને ગ્રામ્ય વિસ્તારોમાં પણ કોરોના કેસ સતત વધી રહ્યા છે જેના કારણે વાંકાનેર માર્કેટિંગ યાર્ડ રવિવાર સુધી બંધ રાખવા નિર્ણય લેવાયો છે.

(4:25 pm IST)