સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 8th April 2020

જામજોધપુરમાં જરૂરિયાતમંદોને કીટ

જામજોધપુર : વેપારી મુન્નાભાઇ ચોટાઇ (પ્રમુખ રઘુવંશી યુવક મંડળ) દ્વારા કોરોના વાયરસને કારણે થયેલ લોકડાઉન અને આવી પરિસ્થિતિમાં જરૂરીયાતમંદ પરિવારને પોતાના દ્વારા કીટ આપવાનું ભગીરથ કાર્ય ચાલુ કરવામાં આવ્યુ છે. આવા આ ભગીરથ કાર્યમાં અનેકસેવાભાવી સંસ્થા સાથે જોડાયેલ જૈન સોશ્યલ ગૃપના પ્રમુખ હિમાંશુભાઇ મહેતાની સેવા છે. આવા ભગીરથ કાર્યના મુલાકાત મહિલા પીઆઇ આર.બી.પ્રજાપતિ, એએસઆઇ, વી.ડી.રાવલીયા હેડ કો. નારણભાઇ લીયાએ લીધી હતી અને કાર્યને બિરદાવી જરૂરી સુચનો સાથે ચર્ચા વિચારણા કરેલ તે તસ્વીર.(

(11:32 am IST)