સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 8th March 2021

જુનાગઢમાં માત્ર પરંપરા જાળવવા માટે મહાશિવરાત્રીના મેળાનો પ્રારંભઃ સંતો-મહંતો અને અધિકારીઓની ઉપસ્થિતિ

જુનાગઢમાં માત્ર પરંપરા જાળવવા મહાશિવરાત્રી મેળાનો ભવનાથ મંદિરના મહંત અને અખાડા પરિષદના સંરક્ષક હરીગીરીજી મહારાજ શ્રી મહામંડલેશ્વર પુ.ભારતીબાપુ પીઠાધીશ્વર જયશ્રીકાનંદગીરીજી, હરીહરાનંદભારતીજી તનસુખગીરી બાપુ ઋષિ ભારતીબાપુ સહિતના સંતો તેમજ મેયર ધીરૂભાઇ ગોહેલ ડે. મેયર હિમાંશુ પંડયા શહેર ભાજપના પ્રમુખ પુનિત શર્મા, શૈલેષ દવે અને જિલ્લા કલેકટર ડો. સૌરભ પારધી મ્યુનિ. કમિશ્નરશ્રી તુષાર સુમેરા એસપી શ્રી રવિતેજા વાસમ શેટી ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાની ઉપસ્થિતિમાં ધ્વજારોહણ સાથે વિધિવત પ્રારંભ થયો હતો. જે તસ્વીરોમાં નજરે પડે છે. (અહેવાલ : વિનુ જોશી - તસ્વીર : મુકેશ વાઘેલા)

(1:07 pm IST)