News of Monday, 8th March 2021
જામનગર જિલ્લાના ગ્રામ્યમાં કોરોનાના નવા 5 કેસ નોંધાયા : વધુ 3 દર્દીને ડિસ્ચાર્જ કરાયા
જામનગર : જામનગર જિલ્લાના ગ્રામ્યમાં આજે કોરોનાના નવા 5 કેસ નોંધાયા છે જયારે છેલ્લા 24 કલાકમાં વધુ 3 દર્દીને ડિસ્ચાર્જ કરાયા છે, હાલમાં મૃત્યુઆંક 14 છે, અત્યાર સુધીમાં કુલ 1,85,696 સેમ્પલ લેવાયા છે
(9:27 am IST)