News of Wednesday, 8th January 2020
જસદણ-વિંછીયા તાલુકાના આગેવાનો કુંવરજીભાઇની આગેવાનીમાં વિજયભાઇ રૂપાણીની મુલાકાતે
આટકોટ : રાજયના મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી સાથે જસદણ-વિછીયા તાલુકાના મુખ્ય આગેવાનો શ્રી કિશોરભાઈ ગોહિલ, ખોડાભાઇ ખસીયા, ગોરધનભાઈ તાવિયા, રસીકભાઈ લિંબાવત,નાથાભાઇ વાસાણી, અમરતભાઈ પટેલ, ભાણજીભાઈ, ગોરધનભાઈ સાકળીયા, કલ્યાણભાઇ, ખોડાભાઇ હાડા, ભરતભાઈ ખાભલીયા, જયસુખભાઇ, રમેશભાઈ વાલાણી, નિલેષભાઈ, અજીતભાઇ, અરવિંદભાઈ, જેશાભાઈ, સવાભાઈ અને વિસ્તારના કાર્યકતા વિગેરે આગેવાનો માનનીય મંત્રીશ્રીઙ્ગ કુંવરજીભાઈ બાવળીયા સાહેબ ની આગેવાનીમા મુખ્યમંત્રીશ્રી ની સુભેચછા મુલાકાત લીધી તેમજ વિસ્તારના કામાઙ્ખને વધુ વેગ મળે તેવી રજૂઆત પણ કરાઈહતી. (તસ્વીર-અહેવાલ : વિજયભાઇ વસાણી, આટકોટ)
(11:48 am IST)