સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 7th December 2019

જામનગરમાં આંબેડકરજીને શ્રદ્ધાંજલી

 

જામનગરઃ આંબેડકરજીના મહાપરિનિર્વાણ દિવસ નિમિતે લાલબંગલા સર્કલ પાસે આવેલ આંબેડકરજીની પ્રતિમાને રાજયના અન્ન અને નાગરિક પુરવઠા મંત્રીશ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાએ ફૂલહાર કરી શ્રધ્ધાંજલી અર્પણ કરી હતી. આ પ્રસંગે તેમની સાથે મેયરશ્રી હસમુખભાઇ જેઠવા, શહેર ભાજપ પ્રમુખશ્રી હસમુખભાઇ હિન્ડોચા, સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેનશ્રી સુભાષભાઇ જોષી તથા અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતાં.

(1:00 pm IST)