News of Friday, 7th December 2018
આનંદ આશ્રમ ઘોઘાવદરની શુભેચ્છા મુલાકાત
જામજોધપુરઃ તાજેતરમાં આનંદ આશ્રમ ઘોઘાવદરની શુભેચ્છા મુલાકાતે શાસ્ત્રી તેમજ સત્સંગ પ્રવાહ તંત્રી ભાવેશભાઇ શીલુ ગયેલ હતા ત્યારે ડો. નિરંજનભાઇ રાજયગુરૂ દ્વારા સ્વાગત સન્માન કરવામાં આવેલ હતું. (૭.૧૩)
(11:57 am IST)