આટકોટના મેડીકલ ઓફીસર સુનીલ કુમાર ચોધરીની પુત્રી સમીક્ષાને ડેન્ગ્યુ ભરખી ગયો
જસદણ તા.૭:આટકોટના પાથમિક આરોગ્ય કેન્દ્રના મેડીકલ ઓફીસર અને જસદણના ટી એચ ઓ તાલુકા હેલથ ઓફીસર સુનીલ કુમાર ચોધરોની પુત્રીદિકરીસમીક્ષા( પુજા બેન)ઉમર ૨૦ નૂ કાલે ડેન્ગ્યુ ના કારણે મોત થતા પરીવારમાં અરેરાટી પ્રસરો હતી ડોક્ટર સુનિલકુમાર ચૌધરોને એકની એક પુત્રી હતી છે એક પુત્ર અને એક પુત્રી છે પુજા બે દિવસથી સારવારમા હતી જીને સીસ હોસ્પિટલમાં સારવારમાં હતી જેમને બેદિવસ થી તાવની અસર હતી જેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી જયાં રીપોર્ટ ડેન્ગ્યુ આવયો હતો ડેન્ગ્યુ થી મોત થતાં હવે આરોગ્ય વિભાગ સુ પગલા ભરશે રાજકોટ માં ડેન્ગ્યુ ફેલાઈ ગયો છે ત્યારે લોકો એ પણ જાગૃતિ લાવવા જોઈએ જેથી લોકો ને બચાવી શકાય હાલમાં ધરે ધરે ગ્રામ્ય વિસ્તારોમાં દ્યણા સમયથી ડેન્ગ્યુ દેખા દીધા છે પરંતુ મોટાભાગના કેસો પ્રાઇવેટ હોસ્પિટલમાં જતા હોય છે.