News of Monday, 7th October 2019
કુતિયાણાના બલોચમાં તળાવમાં ડુબી જવાથી વૃધ્ધનું મોત
પોરબંદર, તા. ૭ : કુતિયાણાના બલોચ ગામે પગ લપસતા તળાવમાં પડી જતા ભોજાભાઇ નારણભાઇ (ઉ.વ.૮૦)નું ડૂબી જવાથી મોત નિપજયું છે. આ બનાવની પોલીસને જાણ મરનારના ભાઇએ કરી છે.
(11:47 am IST)