News of Friday, 7th August 2020
જામનગરમાં કોરોના વિસ્તરવા લાગતા
આવતીકાલે શનિવારે બપોરે ૩ વાગ્યે વિજયભાઇ અને નીતિનભાઈ જામનગરની મુલાકાતે
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ આવતીકાલે જામનગર આવશે : આરોગ્ય મુખ્ય સચિવ, અગ્ર સચિવ, સહિતના અધિકારીઓ સાથે રહેશે : બપોરે ૩ વાગ્યે જામનગર આવી પહોંચશે અને કોવિડ હોસ્પિટલની મુલાકાત લેશે : જિલ્લાના અધિકારીઓ સાથે કોરોના સંબંધી વિજયભાઈ અને નીતિનભાઈ ચર્ચા કરશે : ગાંધીનગર ખાતે રાજયમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા સાથે જામનગરની સ્થિતિ અંગે ચર્ચા થયા બાદ તાત્કાલીક જામનગરની મુલાકાત લેવાનો નિર્ણય લીધો હતો
(1:42 pm IST)