News of Saturday, 7th July 2018
સોમનાથથી પોરબંદર આવતી ટ્રેઇનના ૨ ડબા વાંસજાળિયા રેલ્વે સ્ટેશનમાં ખડી પડયા
પોરબંદરઃ સોમનાથથી પોરબંદર સાંજે આવતી ટ્રેઇન વાંસજાળિયા રેલ્વે સ્ટેશનમાં આવી ત્યારે ર ડબા પાટા ઉપરથી નીચે ઉતરી ગયા હતા જેના કારણે કોઇ જાનહાનિ થઇ નથી
(9:00 pm IST)