સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 7th July 2018

સોમનાથથી પોરબંદર આવતી ટ્રેઇનના ૨ ડબા વાંસજાળિયા રેલ્‍વે સ્‍ટેશનમાં ખડી પડયા

પોરબંદરઃ સોમનાથથી પોરબંદર સાંજે આવતી ટ્રેઇન વાંસજાળિયા રેલ્‍વે સ્‍ટેશનમાં આવી ત્‍યારે ર ડબા પાટા ઉપરથી નીચે ઉતરી ગયા હતા જેના કારણે કોઇ જાનહાનિ થઇ નથી

(9:00 pm IST)