News of Monday, 7th June 2021
જૂનાગઢ જિલ્લામાં કોરોનાનો કહેર ઘટ્યો : નવા 51 પોઝિટિવ કેસ નોંધાયા : વધુ 114 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા
જૂનાગઢ સિટીમાં 9 કેસ ,જૂનાગઢ તાલુકામાં 3 કેસ, માળીયામાં 8 કેસ,માંગરોળમાં 7 કેસ ,કેશોદ,માણાવદર અને મેંદરડામાં 5-5 કેસ, વિસાવદરમાં 4 કેસ,વંથલીમાં 3 કેસ,અને ભેસાણમાં 2 કેસ નોંધાયા
જૂનાગઢ જિલ્લામાં કોરોનાનો કહેર ઘટ્યો છે ,આજે કોરોનાના નવા 51 પોઝિટિવ કેસ નોંધાયા છે જયારે છેલ્લા 24 કલાકમાં વધુ 114 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા છે
જૂનાગઢ જિલ્લામાં આજે નોંધાયેલા કોરોનાના નવા 51 પોઝિટિવ કેસમાં જૂનાગઢ સિટીમાં 9 કેસ ,જૂનાગઢ તાલુકામાં 3 કેસ, માળીયામાં 8 કેસ,માંગરોળમાં 7 કેસ ,કેશોદ,માણાવદર અને મેંદરડામાં 5-5 કેસ, વિસાવદરમાં 4 કેસ,વંથલીમાં 3 કેસ,અને ભેસાણમાં 2 કેસ નોંધાયા છે
(8:27 pm IST)