સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 7th June 2019

ધોરાજી : જવાહરભાઇ ચાવડાને આર્શિવચન

ધોરાજી : માણાવદરની સીટ પર ચુંટણી લડી વિજેતા થયેલ સેવાભાવી ધારાસભ્ય અને રાજયના કેબીનેટ મંત્રી જવાહરભાઇ ચાવડાના નિવાસસ્થાને ફરેણી સ્વામીનારાયણ સંસ્થાના શ્રી હરિચરણ સ્વામી અક્ષર વલ્લભ સ્વામી તથા રામદાસ ભગત સહિતનાઓએ કેબીનેટ મંત્રી જવાહરભાઇ ચાવડાના નિવાસસ્થાને પધારી આર્શીવચન પાઠવેલ હતા તે તસ્વીર.

(12:24 pm IST)