સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 7th May 2021

જૂનાગઢ જિલ્લામાં કોરોનાએ કાળોકેર વર્તાવ્યો : વધુ 7 લોકોના મોત : નવા 482 પોઝિટિવ કેસ નોંધાયા : વધુ 250 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા

જૂનાગઢ સિટીમાં 229 કેસ ,જૂનાગઢ તાલુકામાં 24 કેસ, માળીયામાં 42 કેસ, કેશોદમાં 41 કેસ,માંગરોળમાં 34 કેસ, માણાવદરમાં 28 કેસ, વિસાવદરમાં 27 કેસ,વંથલીમાં 25 કેસ, ભેસાણમાં 18 કેસ, મેંદરડામાં 14 કેસ નોંધાયા

જૂનાગઢ જિલ્લામાં કોરોનાએ કાળોકેર વર્તાવ્યો છે, આજે કોરોનાએ વધુ 7 લોકોનો ભોગ લીધો છે આજે કોરોનાના નવા 482 પોઝિટિવ કેસ નોંધાયા છે જયારે છેલ્લા 24 કલાકમાં વધુ 250 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા છે 

 જૂનાગઢ જિલ્લામાં આજે નોંધાયેલા કોરોનાના નવા 482  પોઝિટિવ કેસમાં   જૂનાગઢ સિટીમાં 229 કેસ ,જૂનાગઢ તાલુકામાં 24 કેસ, માળીયામાં 42 કેસ, કેશોદમાં 41 કેસ,માંગરોળમાં 34 કેસ, માણાવદરમાં 28 કેસ, વિસાવદરમાં 27 કેસ,વંથલીમાં 25 કેસ, ભેસાણમાં 18 કેસ, મેંદરડામાં 14 કેસ નોંધાયા  છે 

(9:51 pm IST)