સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 7th May 2021

જામનગર શહેરમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો : વધુ 6 દર્દીઓના મોત :નવા 398 પોઝિટિવ કેસ : વધુ 307 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા

જામનગર : જામનગર શહેરમાં આજે કોરોના વિસ્ફોટ થયો છે, આજે વધુ 6 દર્દીઓનો કોરોનાએ જીવ લીધો છે , કોરોનાના નવા 398 પોઝિટિવ કેસ નોંધાયા છે, જયારે છેલ્લા 24 કલાકમાં વધુ 307 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા છે  અત્યાર સુધીમાં કુલ 3,47,042 સેમ્પલ લેવાયા

(6:20 pm IST)