સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 7th January 2020

જોડીયામાં સીએએ જનજાગૃતિ

જોડીયા : સીએએની ગેરસમજ દૂર કરવા માટે ભાજપ દ્વારા જનસમર્થન અભિયાનના ભાગરૂપે તાલુકાના મેઘપર, જોડીયા અને હડિયાણા ગામે જનજાગૃતિ કાર્યક્રમ માટે રાજયના પૂર્વમંત્રી વસુબેન ત્રિવેદી અને ધારાસભ્ય રાઘવજીભાઇ પટેલને જવાબદારી સોપાઇ હતી. તેમણે પાકિસ્તાન, બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન જેવા દેશોમાં હિન્દુ અલ્પ સંખ્યકો પર સિતમ શોષણથી પિડીત તેવા લોકો માટે દેશમાં શરણાર્થી તરીકે રહેતા તેવા લોકો માટે નાગરીકતા આપવા કાયદો છે. જનજાગૃતિ અભિયાનના પ્રારંભ કરાયો તે તસ્વીર.

(12:02 pm IST)