સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 6th December 2021

જૂનાગઢ જિલ્લામાં કોરોના થાક્યો : જિલ્લાના નવો એકપણ કેસ નોંધાયો નથી : વધુ એકપણ દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા નથી

જૂનાગઢ જિલ્લામાં કોરોનાનો કહેર ઘટ્યો છે છેલ્લા કેટલાક દિવસોથી નવા કેસમાં ઘટાડો થઇ રહ્યો છે, ત્યારે આજે જિલ્લામાં કોરોનાનો નવો એકપણ કેસ નોંધાયો નથી, જયારે છેલ્લા 24 કલાકમાં વધુ એકપણ દર્દીને ડિસ્ચાર્જ કરાયા નથી

(9:10 pm IST)