સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 6th December 2021

વિરપુર પૂ. જલારામબાપાનાં દર્શને બ્રિજેશભાઇ મેરજાઃ વિનમ્રતા-સાદગીથી સૌ પ્રભાવિત

 વિરપુર (જલારામ) ખાતે પૂ. જલારામબાપાના દર્શને  રાજયના શ્રમ મંત્રી બ્રિજેશભાઇ મેરજા પધાર્યા હતાં. અને દર્શન કરીને ધન્યતા અનુભવી હતી. બ્રિજેશભાઇ મેરજાની વિનમ્રતા અને સાદગી જોઇને સૌ કોઇ પ્રભાવિત થયા હતાં. વિરપુર ખાતે આગેવાનો, કાર્યકરો  પણ બ્રિજેશભાઇ મેરજાને મળ્યા હતાં. જે તસ્વીરમાં નજરે પડે છે.

(11:51 am IST)