News of Monday, 6th December 2021
મોરબીના ચંદ્રેશનગર નજીક રહેતી મહિલાનો ગળેફાંસો ખાઈ આપધાત.
મોરબીના ચંદ્રેશનગર પાછળ યદુનંદન-૧૯ માં રહેતી મહિલા એ કોઈ કારણોસર પોતાના ઘરે ગળેફાંસો ખાઈ લેતા ચક્ચાર મચી જવા પામી છે જે મામલે મોરબી એ ડીવીઝન પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે
મળતી માહિતી મુજબ મોરબીના ચંદ્રેશનગર પાછળ યદુનંદન-૧૯ શેરી ૧ માં રહેતા પ્રભાબેન મનસુખભાઈ કાવર (ઉ.૫૨) પોતાના ઘરે કોઈ કારણોસર ગળેફાંસો ખાઈ લેતા તેનું મૃત્યુ નીપજ્યું હતું જે મામલે મોરબી એ ડીવીઝન પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધીર છે.
(11:25 pm IST)