સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 6th December 2019

ટંકારાના રામાપીર મંદિરે પીઠડાઇ રામામંડળ કાર્યક્રમ

મોરબી, તા. ૬ : ટંકારા રામદેવપીર મંદિર દ્વારા તા. ૧૧ને બુધવારે રાત્રે ૯ કલાકે મોરબી રાજકોટ હાઇવે પર આવેલ રામાપીર મંદિર ખાતે પીઠડાઇ રામામંડળનો કાર્યક્રમ યોજાશે જે કાર્યક્રમનો ધર્મપ્રેમી જનતાએ લાભ લેવા રામદેવપીર મંદિરના મહંત કુંવરદાસ બાપુ અને સેવકગણ દ્વારા જાહેર નિમંત્રણ પાઠવ્યું છે.

(11:47 am IST)