સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 6th September 2019

ભુજના વાત્રા ગામે વીજળી પડતા ૩૬ ઘેટાં-બકરાના મોત

ભૂજ, તા. ૬ : ગત રાત્રે ભુજમાં કડાકા ભડાકા અને ચમકારા સાથે વિજળીએ સૌને ડરાવી મુકયા હતા. કડાકા ભડાકા સાથે વાત્રા ગામે માલધારીના વાડા ઉપર વીજળી પડતાં ૩૬ દ્યેટાં બકરા મૃત્યુ પામ્યા હતા. તમામ જીવ મૃત્યુ પામતા માલધારી પરિવાર પણ આર્થિક સંકટમાં મુકાઈ ગયો છે.

(3:48 pm IST)