News of Thursday, 6th August 2020
ધોરાજી માં ભારે વરસાદને કારણે મેઈન બજાર ચકલા ચોક ખાતે બે માળનું મકાન ધરાશાયી : જાનહાનિ નથી
ધોરાજી : શહેરમાં ગઈકાલે પડેલા ભારે વરસાદને કારણે મેઈન બજાર ચકલા ચોક ખાતે બે માળનું મકાન ધરાશાયી થયું હતું જો કે જાનહાનિ નથી.
બજાર માં જ મકાન પડતા લોકો માં ભય નો માહોલ કોઇ જાનહાનિ નહીંધોરાજી નગરપાલિકા તાકીદે આવા જર્જરિત મકાન માલિકો સામે પગલા લે તેવી માંગ ઉઠી છે
(1:42 pm IST)