સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 6th June 2020

અત્રે ની ભાવસિંહજી હોસ્પિટલ દ્વારા સંકાસદ કોરોના ના ૪૬ સ્વોબ સેમ્પલ જામનગર મેડિકલ કોલેજમાં પરીક્ષણ માટે મોકલેલ તેમાં ૪૫ નેગેટિવ આવ્યા અને એક રીજેક્ટ થયેલો તેમ આર.એમ.ઓ. ડી.એમ.ઠાકોર. માહિતી આપી છે

 (સ્મિત પારેખ દ્વારા) પોરબંદર : પોરબંદર ના વાડી પ્લોટ વિસ્તાર માં કોંતેટમેન્ટ ઝોન નિયંત્રણ  હટાવવા આવ્યું .

પોરબંદર ના વાડી પ્લોટ વિસ્તાર માં એસ.ટી.કન્ડક્ટર નો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો હતો જેને લઈ ને  

જિલ્લા કલેટરશ્રી એ ૨૫/૫ થી ૨૧/૬ સુધી જાહેર કરેલો જે થી એ વિસ્તાર ને સંપૂર્ણ સિલ કરેલો. 

જો કે હાલ માં અત્યારે કોઈ પોઝિટિવ કેસ એક્ટિવ ના હોવા થી તે વિસ્તાર ને કંતેટમેન્ટ ઝોન માંથી નિયંત્રણ કરવા માં આવેલ છે. 

(5:41 pm IST)