સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 6th March 2023

જુનાગઢ મહેતા પરિવારમાં શુભલગ્ન ચિ.ડો.કરિશ્‍મા ù ચિ.ડો.અંકુર

જુનાગઢ : જુનાગઢ નિવાસી દુર્ગેશભાઇ કાશીરામભાઇ મહેતા તથા શ્રીમતી ઇન્‍દુબેનની સુપુત્રી ચિ. ડો. કરિશ્‍મા (એમ.ડી. એનેસ્‍થેસીયા)ના શુભલગ્ન જુનાગઢ નિવાસી હરીશભાઇ હરગોવિંદભાઇ મહેતા તથા શ્રીમતી આરતીબેનના સુપુત્ર ચિ. ડો. અંકુર (એમ.ડી. પેડ નિયોન્‍ટોલોજીસ્‍ટ) સાથે તા.૧૧ માર્ચને શનિવારના રોજ ગોલ્‍ડન ફાર્મ ખલીલપુર ચોકડી જુનાગઢ ખાતે નિરધારેલ છે.

(2:01 pm IST)