News of Saturday, 6th March 2021
દ્ધારકાના અકિલાના પત્રકાર વિનુભાઈ સામાણીએ દ્વારકા ખાતે પૂ. રમેશભાઈ ઓઝા ના આશિર્વાદ મેળવ્યા
દ્વારકા : દ્ધારકાના અકિલાના પત્રકાર વિનુભાઈ સામાણીએ દ્વારકા ખાતે પૂ. રમેશભાઈ ઓઝા ના આશિર્વાદ મેળવ્યા હતા જે તસવીરમાં નજરે પડે છે.
(12:12 pm IST)