સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 6th March 2021

જામનગર જિલ્લાના ગ્રામ્યમાં કોરોનાના નવા 10 કેસ નોંધાયા : વધુ 3 દર્દીને ડિસ્ચાર્જ કરાયા

જામનગર : જામનગર જિલ્લાના ગ્રામ્યમાં આજે કોરોનાના નવા 10 કેસ નોંધાયા છે જયારે છેલ્લા  24 કલાકમાં વધુ 3 દર્દીને ડિસ્ચાર્જ  કરાયા છે, હાલમાં મૃત્યુઆંક 14 છે, અત્યાર સુધીમાં કુલ 1,84,509 સેમ્પલ લેવાયા છે

(9:12 pm IST)