News of Saturday, 6th March 2021
જામનગર શહેરમાં કોરોનાના નવા 7 પોઝિટિવ કેસ નોંધાયા: આજે એકપણ દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા નથી
જામનગર : જામનગર શહેરમાં આજે કોરોનાના નવા 7 પોઝિટિવ કેસ નોંધાયા છે, જયારે છેલ્લા 24 કલાકમાં એકપણ દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા નથી હાલમાં મૃત્યુઆંક 21 છે, અત્યાર સુધીમાં કુલ 2,27,223 સેમ્પલ લેવાયા છે
(9:13 pm IST)