News of Tuesday, 6th March 2018
વડવાળા મંદિર દૂધરેજમાં મહામંડલેશ્વર પૂ. જગજીવનદાસબાપુનુ સન્માન
જૂનાગઢ : શ્રી વડવાળા મંદિર દૂધરેજ અખિલ ભારત રબારી સમાજની ગુરૂગાદી પ.પૂ. નિર્મોહી પીઠાધિશ્વર શ્રી શ્રી ૧૦૦૮ મહામંડલેશ્વર કનિરામદાસજીબાપુ કોઠારી મુકુંદરામદાસબાપુ વડાવાળા મંદિરના સર્વે સંતો એવમ સમસ્ત રબારી સમાજ તરફથી શ્રી શ્રી ૧૦૦૮ મહામંડલેશ્વર પૂ. જગજીવનદાસબાપુ (સૂર્ય મંદિર જૂનાગઢ) નું સન્માનપત્ર આપી સન્માન કરાયુ હતું જે તસ્વીરમાં નજરે પડે છે. (અહેવાલ : વિનુ જોષી તસ્વીર મુકેશ વાઘેલા જૂનાગઢ)
(1:08 pm IST)