News of Monday, 6th February 2023
નેપાળમાં કાલથી પૂ.મોરારીબાપુના વ્યાસાસને શ્રીરામ કથા
(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર,તા. ૬ : આવતીકાલથી નેપાળમાં પૂજ્ય મોરારીબાપુની રામકથા શરૂ થશે. જેનું જીવંત પ્રસારણ આસ્થા ચેનલમાં આવશે.
(1:22 pm IST)