News of Saturday, 6th February 2021
જામનગર શહેરમાં કોરોનાના નવા 6 પોઝિટિવ કેસ નોંધાયા
જામનગર : જામનગર શહેરમાં આજે કોરોનાના નવા 6 પોઝિટિવ કેસ નોંધાયા છે, જયારે છેલ્લા 24 કલાકમાં કોઈ દર્દીને ડિસ્ચાર્જ કરાયા નથી ,હાલમાં મૃત્યુઆંક 21 છે, અત્યાર સુધીમાં કુલ 2,13,813 સેમ્પલ લેવાયા છે
(6:45 pm IST)