સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 6th January 2021

મોરબી સબ જેલમાં ઉકાળા વિતરણ

મોરબી :  મોરબી સબ જેલમાં પણ કેદીઓને આર્યુવેદિક ઉકાળા વિતરણ કરાયું હતું જેથી રોગપ્રતિકારક શકિત વધે અને મહામારી સામે કેદીઓ સુરક્ષિત રહી શકે. મોરબી સબ જેલના જેલર એલ વી પરમાર, જેલના સ્ટાફ દ્વારા કોરોના સંક્રમણ ના ફેલાય અને કેદીઓને સુરક્ષિત રાખવાના હેતુથી તમામ કેદીઓને આયુર્વેદિક ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યું હતુંતે તસ્વીર.

(11:38 am IST)