સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 5th December 2022

ગીતાજયંતિની ઉજવણી

કુરૃક્ષેત્ર રણભૂમિમાં ભગવાન શ્રીકૃષ્ણએ અર્જુનને ધર્મજ્ઞાનરૃપે આપેલ ગીતા ઉપદેશને ૫૧૫૯ વર્ષ થઇ રહ્યા છે. આ અનુસંધાને આજરોજ જામનગરમાં શ્રી મનહરલાલજી મહારાજ સ્થાપિત ગીતા વિદ્યાલય ખાતે ૧૦૮ સમૂહ ગીતા પાક અને ગીતાજીના પુજન, અર્ચન સાથે ગીતા જયંતિ મહોત્સવની આરંભ કરવામાં આવેલ તે સમયની તસ્વીરો. (તસ્વીરઃ વિશ્વાસ ઠક્કર)

(11:42 am IST)