સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 5th December 2020

જામનગર શહેરમાં કોરોનાના નવા 23 પોઝિટિવ કેસ નોંધાયા : વધુ 20 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા

જામનગર : જામનગર શહેરમાં આજે કોરોનાના નવા 23 પોઝિટિવ કેસ નોંધાયા છે, જયારે છેલ્લા 24 કલાકમાં વધુ 20 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા  છે, હાલમાં 101 એક્ટિવ કેસ છે, મૃત્યુઆંક 21 છે, અત્યાર સુધીમાં 1,20,133 સેમ્પલ લેવાયા છે

(6:22 pm IST)