સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 5th November 2019

દરિયાકિનારાના ૧૭ ગામોને એલર્ટ: NDRFની એક ટીમ ભાવનગરથી જાફરાબાદ જવા રવાના

અમરેલી: મહા વાવાઝોડાની સંભવિત અસર સામે તંત્ર એલર્ટ બન્યું છે ફરાબાદ તાલુકાના ૩ અને રાજુલા તાલુકાના 3 ગામે પર સૌથી વધુ ખતરો.દરિયાઈ પટ્ટીથી એક કિ.મી. વિસ્તારમાં આવતા કુલ ૧૭ ગામો ને કર્યા એલર્ટ કરાયા છે NDRF ની એક ટીમ ભાવનગર થી જાફરાબાદ જવા રવાના થઇ છે માચ્છીમારો ને દરિયો નહી ખેડવા તંત્રએ તાકિદ કરી છે

  અમરેલી ખાતે ઈમરજન્સી કંટ્રોલ રૃમ શરૂ કરાયો.આપાતકાલિન સમયે ૦૨૭૯૨ ૨૩૦૭૩૫ નંબર પર કરી શકાશે સંપર્ક.જીલ્લા કલેકટર તમામ ગતિવિધિ પર ચાંપતી નજર રાખી રહ્યાં છે

(1:42 pm IST)