સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 5th November 2019

દ્વારકાધીશ જગતમંદિર પરિસરમાં ગોપાષ્ટમીની ઉજવણી

દ્વારકા : યાત્રાધામ દ્વારકામાં પવિત્ર કાર્તિક માસમાં સોમવારના ગોપાષ્ટમીના દિવસે દ્વારકાધીશ જગતમંદિર પરિસરમાં જગતગુરૂ શંકરાચાર્ય શારદાપીઠ દ્વારા પરિસરમાં અગિયાર હજાર દિવડા પ્રગટાવામાં આવ્યા હતાં તે દિવડાઓ બહારથી પધારતા ભાવિકો પ્રગટાવાનો લાભ લઇને ભાવ વિભોર બન્યા હતાં અને સવારે શારદાપીઠ ખાતે ગૌપૂજન કરવામાં આવ્યું તેનો લાભ હજારો ભાવિકો તેમજ પૂજારી પરિવારે લીધો હતો. (તસ્વીર-અહેવાલ : વિનુભાઇ સામાણી-દ્વારકા)

(11:44 am IST)