સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 5th November 2019

કચ્છ વાગડના ખેડૂતોની માંઠીદશા :કમોસમી વરસાદ બાદ ધોડિયા ઇયળનો ત્રાસ :મોટાભાગનો પાક નષ્ટ

કચ્છ વાગડના ખેડૂતોને એકબાજુ કમોસમી વરસાદનો માર પડ્યો છે.ત્યારે બીજી બાજુ ઘોડિયા ઈયળ ખેતરોમાં ફરી વળતા પડ્યા પર પાટુ જેવી સ્થિતિ સર્જાઇ છે.

 વાગડ વિસ્તારમાં મોટા પ્રમાણમાં દિવેલાનું વાવેતર થયું છે.હાલ આ ધોડિયા ઈયળથી મોટાભાગનો પાક નષ્ટ થયો છે.ખેડૂતો દ્વારા દવા છંટકાવ કરી ઈયળોથી છુટકારો મેળવવાની કોશિશ કરાઇ રહી છે.

(9:09 am IST)