News of Tuesday, 5th July 2022
અમરેલીમાં આપના ખજાનચી તરીકે કપિલ વેગડાની નિમણૂક
( સમીર વિરાણી દ્વારા) અમરેલી,તા.૫ : જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રભારી સંદીપ પાઠક અને પ્રદેશ અધ્યક્ષ ગોપાલભાઈ ઇટાલીયા પ્રદેશ મહામંત્રી મનોજભાઈ સોરઠીયા અને રાષ્ટ્રીય નેતા ઈશુદાન ભાઈ ગઢવી ઇન્દ્રનીલ રાજ્યગુરુ દ્વારા અમરેલી જિલ્લા આમ આદમી પાર્ટીના ખજાનચી તરીકે કપિલ વેગડાની નિમણૂક કરતા આમ આદમી પાર્ટીના આગેવાનો દ્વારા ખુશી વ્યક્ત કરી છે.
(2:01 pm IST)