સૌરાષ્ટ્ર-કચ્છ
News of Sunday, 5th July 2020

જામનગર બાદ હવે ભાવનગરની બજારો બપોરે 3 વાગ્યા પછી બંધ રાખવા નિર્ણંય

બપોર બાદ સ્વૈચ્છિક લોકડાઉનનો પાલન કરાશે ,

ભાવનગર : કોરોના મહામારીને પગલે જામનગર બાદ ભાવનગર દાણાપીઠ એસોસિયેશનના તમામ અનાજ કઠોળના વેપારીઓ દ્વારા સોમવારથી તા, 20 જુલાઈ સુધી ધંધાકીય સમય સવારે 9 વાગ્યાથી બપોરના 3 વાગ્યા સુધી રહેશે તેવી જાહેરાત કરી છે,બપોર બાદ સ્વૈચ્છિક લોકડાઉનનો પાલન કરાશે ,જેની નોંધ લેવા એસો,ના પ્રમુખ મહેશભાઈ ભટ્ટે જણાવ્યું છે

 

(11:11 pm IST)